Tag Archives: ઈમાનદારી

ભાગ્યપલટો !

એ ત્રણ ઠાકોર કોમના સગા ભાઈઓ હતા – મામાજી, અદાજી અને વિજાજી. વિજાજી નાનકો, પણ ભણતરમાં મોટો; અદાજી વચેટ, પણ ગણતરમાં મોટો; અને મામાજી મોભી, પણ ઘડતરમાં મોટો ! બરાબર નહિ સમજાયું, ખરું ? તો સમજી લો કે ત્રણેયે કિશોરવયે … Continue reading

Posted in ટૂંકી વાર્તા, સત્ય ઘટનાત્મક, MB, PL, SM | Tagged , , , , , , , , , , | 6 Comments